એકવર્ણી અધ્રુવીભૂત પ્રકાશનું સમાંતર કિરણપુંજ $\mu = \sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક ડાયલેક્ટ્રિક પ્લેટ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણપુંજ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. તો આપાતકોણ....$^o$ છે.

  • A
    $30$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $75$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ કાચના ટુકડા પર $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે અને પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે સમતલ ધ્રુવીભૂત છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

જો કોઈ માધ્યમ માટે ધ્રુવીભવન કોણ $60^\circ$ હોય,તો તે માધ્યમ માટે ક્રાંતિક કોણ . . . . . . છે.

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટની સપાટી પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે. કિરણનો વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક પારદર્શક માધ્યમ માટે પોલરાઇઝિંગ એંગલ $\theta$ છે અને તે માધ્યમમાં પ્રકાશની ઝડપ $V$ છે. તો $\theta$ અને $V$ વચ્ચેનો સંબંધ શું છે? (જ્યાં $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo